Monday 6 April 2020

અધિરથ કર્ણ ના પાલક પિતા

કર્ણ ના પાલક પિતા નુ નામ અધિરથ અને માતા રાધા કહેલ છે. અધીરથ પછી સંજય ધૃ ત રાષ્ટ્રના સારથી રૂપે દિવ્ય દૃષ્ટિ  પામ્યો હતો કાળા દેવ થકી જે બરબરિક ના પ્રમાણ માપ લેવા  જતાં કાલી દેવી થકી અંગુષ્ઠ થી મૃત્યુ પામ્યો.

વીલ સ્મિથ ની પુત્ર સાથેની after earth હોલીવુડ ની ફિલ્મ યાદ આવી ગઇ.

નામ વિશેષ "અધિરથ"

માતૃકા

અધ: ઇર થ

મતલબ નીચેનું (પૃથ્વી પર) ઈચ્છા વાળું "ર" આયમિત ક્ષેત્રીય સજીવ ઊર્જા વાન કે જે તેના વિચારો અથવા મૂળ શિક્ષણ માં દ્રઢ હોય...

ચર ના પામતું હોય એવું...

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment