Saturday 27 August 2022

દત્ત પ્રાવધાન

સંમોહિત અથવા સંમોહન ની વાત છે ત્યાં સુધી શૂન્ય નો અથવા શૂન્ય માંથી સર્જિત ૧ અને એ જ એક નો બીજો અડધો તથા તે જ એકનો નો પૂર્ણ બીજો તે વાતે ...
મહાદેવ થી શુક્રાચાર્ય (મૂળ રૂપ જે બીજાની દૃષ્ટિ થી જુએ વિચારે તે અડધો) અને શુકદેવજી (પોતાની બુદ્ધિ ને સથવારે જુએ વિચારે તે પૂર્ણ એક) ના સથવારે અંધક(અમુક સમય સુધી શુક્રાચાર્ય સાથે રહી ઉમર લાયક થઈ સત્તા ની વાતે સત ને ભૂલે તે પૂર્ણ બીજો)
સમજવું અટપટું છે પણ સત્ય છે... પણ ઓળખવું સત્ય, તે જરૂરી છે.. 

અંગ્રેજી શબ્દ સરસ છે HIDESIGN... હાઇડ સાઈન કે હાઈ ડિઝાઇન???

અથીજ તો જે સત્ય છે તે જ આલા, અવ્વલ છે.. તેજ ગોડ, પ્રભુ, ભગવાન, અલ્લાહ કે કેવલ કે ઈસુ કે અશો જરથુષ્ત્ર પણ માત્ર કેવલ માનવતા વાદી દયા સહિત નમતો સતગુણી વ્યક્તિ...જ આગળ હોય છે..

સાદી ભાષા માં "તમારા માં નો સારા માં સારો સમાજ ઉપયોગી વિચાર તે જ તમારો પ્રભુ"...

કૃષ્ણ એ પીતાંબર છોડુયું નથી અને મહાવીરે વસ્ત્ર જ પહેર્યું નથી તો પણ ધર્મ તો સ્થાપ્યો જ છે...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

ॐ दिगंबराय विद्महे योगी(શ્વરાય)  धीमही। 
तन्नो दत: प्रचोदयात'।।


અનુસંધાન લેખ ફેસબુક પરથી .. જે નીચે મુજબ છે...

🚩ॐ दिगंबराय विद्महे योगीश्रारय् धीमही। तन्नो दत: प्रचोदयात'।।
દત્તાત્રેયમાં ઇશ્વર અને ગુરુ બંને સંમોહિત છે તેથી તેમને પરબ્રહ્મમૂર્તિ સદ્ગગુરુ અને શ્રી ગુરુદેવદત્ત કહેવામા આવે છે.તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાથક, યોગી અને વૈજ્ઞાાનિક માનવામા આવે છે.હિન્દુ માન્યતાઓે અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયન શક્તિની શોધ કરી અને ચિકિત્સા શાસ્ત્રોેમા ક્રાંતિકારી અન્વેષણ કર્યુ હતુ.હિન્દુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રચલિત વિચારધારા વિલય માટે ભગવાન દત્તાત્રેયે જન્મ લીધો તેથી તેમને ત્રિદેવનુ સ્વરુપ કહેવામા આવે છે. દત્તાત્રેયને શૈવપંથી શિવનો અવતાર અને વૈષ્ણવપંથી વિષ્ણુનોે અવતાર માને છે. દત્તાત્રેયને નાથ સંપ્રદાયના નવનાથ પરંપરાના અગ્રેસર માનવામા આવે છે. એવી માન્યતા છે કે રસશ્વેર સંપ્રદાયના પ્રર્વતક પણ દત્તાત્રેય હતા.

શિક્ષા અને દિક્ષા
ભગવાન દત્તાત્રેયે તેમના જીવનમા અનેક લોકો પાસેથી શિક્ષા મેળવી છે.દત્તાત્રેયે અન્ય પશુઓના જીવન અને તેમના કાર્યકલાપોમાંથી પણ શિક્ષા ગ્રહણ કરી છે. દત્તાત્રેયજી કહે છે કે મને જે પ્રાણીઓ અને લોકો પાસેથી શિક્ષા મળી તેમને હું મારા ગુરુ માનુ છું. આ પ્રકારે મારા 24 ગુરુ છે.પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્રમા, કપોત, અજગર, સિંધુ, પતંગ, ભ્રમર, મધમાખી, હાથી, હરણ, માછલી, કુરરપક્ષી, પિગંલા, બાળક, કુંવારી, સાપ, શરકૃત, મરધી અને માંકડ. બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ તેમના પિતા અને ઋષિની ક્ધયા સતી અનસૂયા તેમની માતા હતા.પુરાણો અનુસાર તેમના ત્રણ મુખ, છ હાથવાળા ત્રિદેવમયસ્વરુપ છે. દત્તાત્રેય ભગવાનના ફોટામા તેમની પાછળ એક ગાય અને આગળ ચાર કૂતરા હોય છે. ઔદુબંર વૃક્ષ નજીક તેમનો નિવાસ બતાવવામાં આવ્યો છે.વિવિધ મઠ, આશ્રમ તથા મંદિરોમા તેમના આવા જ દર્શન થાય છે.

દત્તાત્રેયના શિષ્ય
તેમના મુખ્ય ત્રણ શિષ્યો હતા અને તે ત્રણેય રાજાઓ હતા. બે યોદ્ધા જાતિના હતા અને એક અસુર જાતિના હતા. તેમના શિષ્યમા ભગવાન પરશુરામનુ પણ નામ છે. ત્રણ સંપ્રદાય વૈષ્ણવ, શૈવ અને શાક્તના સંગમ સ્થળના રૃપમાં ભારતીય રાજય ત્રિપુરામા તેમને શિક્ષા દિક્ષા આપવામા આવી હતી. આ ત્રિવેણીના પ્રતિક સ્વરૃપે તેમના ત્રણ મુખ દર્શાવામા આવે છે પરંતુ હકીકતમા તેમને ત્રણ મુખ ન હતા. માન્યતા અનુસાર દત્તાત્રેયે પરશુરામજીને શ્રી વિદ્યા મંત્ર પ્રદાન કર્યા. એવી માન્યતા છે કે શિવપુત્ર કાર્તિકેયને દત્તાત્રેયે અનેક વિદ્યા શીખવાડી હતી. ભક્ત પ્રહલાદને અનાશક્તિ યોગનો ઉપદેશ આપીને તેને શ્રેષ્ઠ રાજા બનાવનો શ્રેય દત્તાત્રેયને જાય છે. મુનિ સાંકૃતિને અવધૂત માર્ગ, કાર્તવીયર્જુનને તંત્ર વિદ્યા અને નાગાર્જુનને રસાયણ વિદ્યા તેમની કૃપાથી પ્રાપ્ત થઇ હતી.ગુરુ ગોરખનાથને આસન, પ્રાણાયામ,મુદ્રા અને સમાધિ-ચતુરંગ યોગનો માર્ગ ભગવાન દત્તાત્રેયની ભક્તિને પ્રાપ્ત થાય છે.
ગુરુ, પાઠ અને જાપ
દત્તાત્રેયનો ઉલ્લેખ પુરાણોમા કરવામા આવ્યો છે. તેમના નામે બે ગ્રંથ છે અવતાર ચરિત્ર અને ગુરુચરિત્ર જેને વેદતુલ્ય માનવામા આવે છે. દત્તાત્રેયના ભક્તો આ ગ્રંથોના પાઠ કરે છે. બાવન અધ્યાયમાં કુલ 7491 પંકતિઓે છે. તેમા શ્રીપાદ, શ્રી વલ્લભ અને શ્રી નરસિંહ સરસ્વતીની અદ્ધુત લીલાઓે અને ચમત્કારોનુ વર્ણન છે. દત્ત પાદુકા : એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય કાશીમા નિત્ય પ્રાત: કાશીમાં ગંગાજીમા સ્નાન કરતા હતા. આ કારણે કાશીના મણિકર્ણિકા ઘાટની દત્ત પાદુકા દત્ત ભક્તો માટે પૂજનીય સ્થાન છે. આ સિવાય મુખ્ય પાદુકા સ્થાન કર્ણાટક બેલગામમાં સ્થિત છે. દેશમા ભગવાન દત્તાત્રેયને ગુરુના રૂપમા માનવામા આવે છે અને તેમની પાદુકાઓને નમન કરવામા આવે છે.
#ૐ_શિવોહમ્ 
#ગુરૂ_દેવ_દત્ત 
#જ્યોતિષાચાર્ય_લલિતદાદા


Friday 26 August 2022

રુદ્રી માહિતી

... બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.

વાયુ પુરાણ માં રડતા બાળકો ને રુદ્ર રૂપે કલ્પેલા છે...

રુદ્રી વિશે કહેવાય છે કે 'રુત દ્રાવ્યતિ રુદ્ર' એટલે કે,

ગૂઢાર્થ
ઋત યાની "ર" કાર વાળા શરીર ની આંખો ના ક્ષેત્ર ના પરિપ્રેક્ષ્ય થકી શરીર માંથી નીકળતા કચરા થી મેળવાતી મનુષ્ય ની ઉત અવસ્થા...

... રૂદ્રની આ સ્તુતી, રુદ્રીમાં મુખ્ય આઠ અઘ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્રની જે મુખ્ય આઠમુર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા, તેના સ્વરૂપોનું વર્ણન છે.

રુદ્રી ની સ્થૂળ રીતે આ અધ્યાયોમાં: 

- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.

- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતી

- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે,

- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.

- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતી છે.

- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે. 

- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે 

અને,

રુદ્રી વિશે કહેવાય છે કે રુતદ્રાવ્યતિ ઈતિ રુદ્ર' એટલે કે, રુત એટલે સમયાવધિ, તાસ..

- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે. કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી...

... શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છથી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય.

મુખ્ય વસ્તુ રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. શિવ સમક્ષ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય, બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિને નમકમ - ચમકમ કહે છે. હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે.

લઘુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને * મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિદ્ર કહે છે.

* રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.

* રુદ્રના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. રુદ્રના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી. 

* રુદ્રના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.

* રુદ્રના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.

* રુદ્રના ૯૯ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વ શ્રેષ્ઠ રીત છે, કેમકે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોય સાધકમાં શિવ તત્વનો ઉદય થાય છે.

જીગર ગૌરાંગભાઈ મહેતા

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિંદ



hidesign

Words of Sanskrut are unique
पणि, पणिनी, Means present tense and available person with live Life.. and for food survival matter doing or supporting thief experience.. just like children.. whatever available nearby him or her, take or covered by hand and put in to mouth.. either good or bad... As per child lable don't know the trade...
पक्राति, प्रक्राति different from prakruti but person who are available with "थ" kind Live or Life..
सभापति means team leader..
अ ल ई य न ज = जर या जोरू

These words are proving that alien or reptilian are mostly used by aghori And mostly with Mattel compound... 

It's not sure but sometimes aghori itself considering as child when doing Sadhana...

Picture is an example of such in case matter that how ancient people consider the earth as square.. though it's round.. they are making fixed areas for doing their activities.. we can use the word territory.. and how the different language are found for different people .. 

The most beautiful word is HIDESIGN.. combo package of words..

Jay Gurudev Dattatreya
Jay Hind
JIGARAM JAIGISHYA is jigar BUT for others he is JEEGAR
REALLY HIDESIGN 

Wednesday 24 August 2022

મુખ્ય ઉપનિષદ માહિતી

* ઋગ્વેદીય ઉપનિષદો
• અક્ષમાલિકોપનિષદ 
• આત્મબોધોપનિષદ 
• ઐતરેયોપનિષદ
• કોષીતિક બ્રાહ્મણોપનિષદ 
• નાદબિંદુપનિષદ 
• નિર્વાણોપનિષદ 
• બહવૃચોપનિષદ 
• મુદગલોપનિષદ 
• રાધોપનિષદ
• સૌભાગ્યલક્ષ્યમ ઉપનિષદ 


* શુક્લ યજુર્વેદીય ઉપનિષદો
• અદ્વયતારકોપનિષદ 
• અધ્યાત્મોપનિષદ 
• ઇશાવાસ્યોપનિષદ 
• જાબાલોપનિષદ 
• તુરીયાતીતોપનિષદ 
• ત્રિશિખિબાહ્મણોપનિષદ
• નિરાલંબોપનિષદ 
• પરમહંસોપનિષદ 
• પૈગલોપનિષદ
• બૃહદારણ્યકોપનિષદ 
• ભિક્ષુકોપનિષદ 
• મંત્રિકોપનિષદ
• યાજ્ઞવાલ્ક્યોપનિષદ 
• શાટ્યાયનીયોપનિષદ
• શિવસંકલ્પોપનિષદ 
• સુબાલોપનિષદ 
• હંસોપનિષદ

કૃષ્ણ યજુર્વેદીય ઉપનિષદો
• અક્સિ ઉપનિષદ 
• અમૃતનાદોપનિષદ 
• કઠોપનિષદ .
• કઠરુદ્રોપનિષદ 
• કલિસન્તરણોપનિષદ 
• કૈવલ્યોપનિષદ
• કાલાગ્નિરુદ્રોપનિષદ 
• ચાક્ષુષોપનિષદ 
• ક્ષુરિકોપનિષદ 
• તૈતરીયોપનિષદ 
• દક્ષિણામૂર્તિ ઉપનિષદ 
• ધ્યાનબિંદુ ઉપનિષદ
• નારાયણોપનિષદ
• રુદ્રહૃદયોપનિષદ 
• શારીરિકોપનિષદ 
• શુકરહસ્યોપનિષદ 
• શ્વેત અશ્વેત ર ઉ


* સામવેદીય ઉપનિષદો
• આરુણિકોપનિષદ 
• કેનોપનિષદ 
• કુંડિકોપનિષદ
• છાંદોગ્ય ઉપનિષદ
• જાબાલ્યુપનિષદ 
• જાબાલદર્શનોપનિષદ
• મહોપનિષદ 
• મૈત્રેયુપનિષદ 
• યોગચૂડાણ્યુપનિષદ 
• રુદ્રાક્ષજાબાલોપનિષદ 
• વજસૂચિકોપનિષદ
• સંન્યાસોપનિષદ 
• સાવિત્ર્યપનિષદ


અથર્વવેદીય ઉપનિષદો
• અથર્વશિર ઉપનિષદ 
• ગણપતિ ઉપનિષદ
• ગોપાલપૂર્વતાપનિયોપનિષદ
• નારદપરિવ્રાજકોપનિષદ 
• પરબ્રહ્મોપનિષદ 
• પ્રશ્નોપનિષદ
• નૃસિંહોત્તરતાપનીયોપનિષદ
• મહાવાક્યોપનિષદ
• માંડૂક્યોપનિષદ 
• મુંડકોપનિષદ
• શ્રીરામપૂર્વતાપનીયોપનિષદ 
• શાંડિલ્યોપનિષદ
• સીતા ઉપનિષદ 
• સૂર્યોપનિષદ


જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

Tuesday 23 August 2022

I, me, my self busy with smaller "i" who is actually JIGAR G

Me & my self was engaged with "I" and "i"
Once upon a time "I" was smaller than "i"

Me was once busy with 'i' but still "I'  busy with myself..
As same, myself was unknown from  present 'i'

But me knows better than best, is only "i" 
As still "I" is remembering all old "i' with self respect

"I" am very smallest against the "i"
"i" am thankful to me who gives me knowledge about my self..

These FOUR are unique way interpreted with each other
But Jigaram JAIGISHYA is unknown from each 

Once at 1977 July 31st 14.30 time moment parent gave the name to those all as JIGAR only and the seventh kundalini BASED Brahmi sthiti used by the super natural Power and Dwija's father non appearance mode started...

I am writing but "i" am hearing that one dog is crying...
Nothing to say more on the 8th dimension of Life...

Myself decided with me that I and i not using the word MINE here
Here using only words are me and my self by only "i" ....


Jay Gurudev Dattatreya
Jay Hind 

Jigaram JAIGISHYA is Jigar

I, me, my self busy with smaller "i" who is actually JIGAR G
जिगर, .... वह बुरा ही अच्छा बना। 
Not for all, personal words for better understanding of life's any sentence...
જ્યાં સામાન્ય માણસ બે ટંક રોટલો શોધતો હોય અને તે જ દેશ ની સરકાર પડોશી નિ હલચલ ચાંપતી નજરે રાખવા કરોડો ખર્ચી નાખે... તે આજની સંદેહપ્રદ વિચારશીલ બાબત છે... 
विद्या विनयेन किम करोती?
अस्सलाम वालेकुम ... वालेय कुम  सलाम
परस्पर देवो भव:!!
જય ગુરુદેવ દત્તાત્રેય... જય હિન્દ...
જીગર ગૌરાંગભાઈ મહેતા 


Friday 19 August 2022

બ્રહ્મપુત્રા નદ ના ચોખા યાની ડાંગર ની માહિતી

મનુષ્યના સ્વાદ અને રુચિ પર હવા, પાણી અને ભૌગોલિક પરિવેશનો પ્રભાવ હોય તે સ્વાભાવિક છે. અહોમ યા ત્સંગપો યા બ્રહ્મપુત્રા ના આજુબાજુ ના વિસ્તાર માં મુખ્ય ખેતપેદાશ ચોખાની વિવિધ જાતિઓ આહુ, બાઓ અને શાલિ છે. ચોખાની એક સ્વાદિષ્ટ જાત ‘જોહા' છે. 

તેમાં યાની જોહા ના પણ અનેક પ્રકાર છે. 

સફેદ ‘જોહા', 
કાળા ‘જોહા’, 
ખોરિકા જોહા’, 
મારી જોહા’, 
પ્રસાદભોગ જોહા’, 
મોહનભોગ જોહા’, ‘
રામપાલ જોહા’, 
ઘઉંની જોહ’, 
મણિકી મધુરી જોહા’, 
માલભોગ જોહા’, 
કુણકુણી જોહા' .....
વગેરે આ લાંબી યાદી પાદ કરતાં કરતાં ‘રામપાલ જોહા’ના રાંધેલા ભાતની સુગંધ અને સ્વાદ મારા મનમાં તાજા થઈ ગયા.

(ધાન) ડાંગર તો અસમની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ડાંગર માતૃશક્તિ અને પૌરુષ બન્નેનું પ્રતીક છે. ડાંગરના ગર્ભમાંથી જ ચોખા નીકળે છે. 

અહીંની યાની આહોમ આસામ યા બ્રહ્મપુત્રા ના કીનારા ના લોકોની લોકકથા અનુસાર પહેલાં ચોખા પર ડાંગરનાં ફોતરાં ન હતાં. એકવાર કોઈ લાલચુ બ્રાહ્મણને ખેતરમાં ઉગેલા છોડ પરથી જ ચોખા તોડીને ખાતો જોયા પછી લક્ષ્મીજીએ ચોખા પર ડાંગરનાં ફોતરાંનું આવરણ ચડાવી દીધું. તેવી અહીંના લોકો કોઠીમાં ડાંગર ભરીને ત્યાં દીપક પ્રગટાવે છે. કોણ જાણે ક્યારે ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થઈ જાય ! કોઠીમાંથી ડાંગર કાઢતી વખતે પણ ત્યાં શરાઈ (વાતુ અથવા લાકડાની બનેલી થાળીમાં ગૉળ, ખાંડ, કેળાં, તાંબૂલ વગેરે નૈવેદ્ય રૂપે રાખવામાં આવે છે.)

Tuesday 16 August 2022

सूर्य की उपासना मंत्र एवं सूर्य किरण माहिती स्त्रोत

सूर्य उपासना प्रात: स्मरण।

प्रात: स्मरामि खलु तत्सवितुर्वरेण्यम
रूपं हि मण्डल मृचोऽथ तनुर्यजूंषि |  
सामानि यस्य किरणा: प्रभवादि हेतुं ब्रम्हाहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम || १ ||

प्रातर्नमामी तरणिम तनुवांगमनोभि:  
ब्रम्हेन्द्रपूर्वकसुरैर्नुतमर्चितं च।  
वृष्टि-प्रमोचनविनी-गृहहेतुभूतं 
त्रैलोक्यपालनपरं त्रिगुणात्मकं च || २||

प्रातर्भजामी सवितारमनन्तशक्तिं पापौघशत्रुभयरोगहरं परं च |  
तं सर्वलोककल्नात्मककालमूर्तिं 
गोकंठबंधन विमोचनमादीदेवम || ३ ||  
  
  
  


सूर्य उपासना ध्यान मंत्र

ॐ आदित्याय नमः  
यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः।।  
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनोयस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः ||१||

ॐ आदित्याय नमः  
मूर्तित्वे परिकल्पितः शश भृतो वर्मापुनर्जन्मना मात्मेत्यात्म विदां क्रतुश्च यजतां भर्तामर ज्योतिषाम् |  
लोकानां प्रलयोद्भवस्थिति विभुः चानेकधायः श्रुतौवाचं नःसददात्वनेक किरणः त्रैलोक्यदीपो रविः ||२||

ॐ आदित्याय नमः  

भास्वान्काश्यपगोत्रजो रुणरुचिर्य: सिंहराशीश्वरः षट्विस्थो दश शोभनोगुरुशशी भौमेषु मित्रं सदा।  शुक्रो मन्दरिपुकलिंगजनितः चाग्नीश्वरो देवते मध्ये वर्तुलपूर्वदिग्दिनकर: कुर्यात् सदा मंगलम्।।३।।  
  



सूर्य उपासना अर्घ्य मंत्र

एहि सूर्य ! सहस्त्रांशो ! तेजोराशे ! जगत्पते |  
अनुकम्पय मां भक्त्या गृहाणायँ नमोस्तुते ||

तापत्रयहरं दिव्यं परमानन्दलक्षणम् |  
तापत्रयविमोक्षाय तवायँ कल्प्याम्यहम् ||

नमो भगवते तुभ्यं नमस्ते जातवेदसे |  
दत्तमर्घ्य मया भानो ! त्वं गृहाण नमोस्तुते ||

अर्घ्यं गृहाण देवेश गन्धपुष्पाक्षतैः सह ।  
करुणां कुरु मे देव गृहाणायँ नमोस्तुते ||

नमोस्तु सूर्याय सहस्त्रभानवे नमोस्तु वैश्वानर- जातवेदसे |  
त्वमेव चार्घ्य प्रतिगृह्ण देव ! देवाधिदेवाय नमो नमस्ते ||  
  



सूर्य उपासना क्षमा प्रार्थना

उपसन्न्स्य दीनस्य प्रायश्चित्तकृताञ्जले: |  
शरणं च प्रपन्नस्य कुरुष्वाद्य दयां प्रभो ||

परत्र भयभीतस्य भग्नखंडव्रतस्य च |  
कुरु प्रसादं सम्पूर्णं व्रतं सम्पूर्णमस्तु में ||

यज्ञच्छीद्रम तपश्छिद्रं यच्छीद्रम पूजने मम |  
तत्सर्वमच्छीद्रमस्तु भास्करस्य प्रसादतः ||

  
  
  
रोचक विशेष बात सूर्य किरण की।

देेवी स्वाहा के अठारह नाम 1 से 18, और 19 से 26 जो नाम हैं वह सूर्य किरणों के नाम से जुड़े हुए हे।

 स्वाहा के नाम को भी सूर्य किरणों के नाम से जोड़ सकते है। यहाँ वही 26 से और भी नाम हो सकते है जो सूची में शामिल नही है।

1. स्वाहा, 
2. वह्निप्रिया, 
3. वह्निजाया, 
4. संतोषकारिणी,  
5. शक्ति, 
6. क्रिया, 
7. कालदात्री, 
8. परिपाककरी, 
9. ध्रुवा, 
10. गति, 
11. नरदाहिका, 
12. दहनक्षमा, 
13. संसारसाररूपा, 
14. घोरसंसारतारिणी, 
15. देवजीवनरूपा, 
16. देवपोषणकारिणी
17. दाहिका
18. तेजरूपा

19. उषा
20. सवर्णा
21. सवर्ण
22. सवर्णी
23. पिंगला
24. रन्ना
25. सावित्रु से सावित्री
26. रश्मि

स्त्री सम्मान की बात ही काफी नही होती। माँ को समझना चाहिए।

26 : 6-2=4 26th January 
15 : 5-1=4 15th August 

26 & 15 Both dates important for every indian, But 4th July is important to All American अतिक्रम से वापस आने में उलटे रास्ते कुछ बातें धंधे की भूलनी नही चाहिए की ग्राहक दूसरा आएगा तभी जब पहला वस्तु को अच्छा कहेगा।

भारत में यह कुछ अलग हिसाब से लिए जानी वाली बात ही की each child has if 1 and 2 means parent or any one of them, than no worries..
:

Jay Gurudev Dattatreya
Jay Hind
Jigaram JAIGISHYA Jigar
Jigar Gaurangbhai Mehta 

Every place in universe.. the biggest fire eating smaller fire.. survival truth..

Jay Gurudev Dattatreya
Jay Hind