Positive Words Effect
Happy Moments जिगर मेहता
Tuesday 19 November 2019
ગદ્ય ની પદ્ય વાત
કોઈના પણ એકની મન ની અંદરની
છુપાયેલ આવૃત ઇચ્છાનો
સાક્ષાત્કાર કરાવનાર સઘળાંને
પદ્ય કવિ કહે છે.
ચોક્કસ મનુષ્ય ની પ્રગટ થયેલી
સાક્ષાત્કાર વાળી રચનાનું
અનુમોદન કરાવનાર સઘળાંને
ગદ્ય લેખક કહે છે
તમે જે વાંચ્યું તેને કવિતા કહે છે...
જીગર મહેતા / જૈગીષ્ય
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment